જમ્મુ કશ્મીરના કુપવાડામાં રવિવારે સુરક્ષા દળોએ ઘુષણ ખોરી કરી રહેલા ૨ આતંકીઓને થર માર્યા છે. આ ઘટનામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેટલાક આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ દરમયાન રવિવારે સવારે માછિલ સેક્ટરમાં સુરક્ષઆ દળોએ એક આતંકીએ ઠાર કર્યો છે. જ્યારે બે જંગલની તરફ ભાગ્યાં છે.
mumbai / અર્ણબ ગોસ્વામીએ હાથ જોડીને કહ્યું – મારા જીવને જોખમ છે…
જવાનોએ મોરચો સંભાળતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બાકીના આતંકીઓની તપાસમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ દરમયાન છુપાયેલા આતંકીઓએ જીવનો પર હૂમલો કર્યો છે. તેમાં ત્રણ જવાનો શહીદ થયા છે. સવારે ઠાર થયેલા આતંકીઓની પાસેથી એક એકે અને બે બેગ મળી આવ્યાં છે.
News / PM મોદીએ ગુજરાતના એક ટ્રાન્સપોર્ટરને આપ્યો ઠપકો, જાણો શું ક…
USA / ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ફટકો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજય બ…