Not Set/ અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઝેરી મલેરિયાના 520 કેસ નોધાયા

અમદાવાદ, ચોમાસાની સીઝન  શરુ થતા  અમદાવાદ શહેરમાં રોગચાળામા ઉછાળો આવ્યો છે. 11 દિવસમા ઝાડા  ઉલ્ટીના 378 અને મલેરિયાના 520 કેસ નોધાયા છે. ચોમાસામા મચ્છરોના ઉપદ્રવના કારણે મચ્છ જન્ય રોગચાળો વધે છે. આ સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય અન્ય રોગોના કેસો પણ વધ્યા છે. પ્રદૂષિત પાણી, ગંદકી, મચ્છરોને કારણે રોગચાળો વકરી રહ્યો છે. નાગરિકોનું આરોગ્ય જાળવવું એ […]

Ahmedabad Top Stories Gujarat Trending

અમદાવાદ,

ચોમાસાની સીઝન  શરુ થતા  અમદાવાદ શહેરમાં રોગચાળામા ઉછાળો આવ્યો છે. 11 દિવસમા ઝાડા  ઉલ્ટીના 378 અને મલેરિયાના 520 કેસ નોધાયા છે.

ચોમાસામા મચ્છરોના ઉપદ્રવના કારણે મચ્છ જન્ય રોગચાળો વધે છે. આ સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય અન્ય રોગોના કેસો પણ વધ્યા છે.

પ્રદૂષિત પાણી, ગંદકી, મચ્છરોને કારણે રોગચાળો વકરી રહ્યો છે. નાગરિકોનું આરોગ્ય જાળવવું એ આરોગ્ય વિભાગની ફરજ છે. પણ આરોગ્ય ખાતું તેની ફરજ બજાવામા નિષ્ફળ ગયું છે.

11 દિવસમાં રોગચાળામા ઉછાળો

ઝાડા ઉલ્ટીના 378 કેસ નોધાયા ,

સાદા મલેરીયા 84 કેસ નોધાયા ,

ઝેરી મલેરિયાના 520 કેસ નોધાયા,

ડેન્ગ્યુના 14 કેસ નોધાયા ,

ચીકન ગુનિયાના 2 કેસ નોધાયા,

કમળો 214 કેસ નોધાયા,

ટાઇફોઇડ 229 કેસ નોધાયા,

કોલેરા-13 કેસ નોધાયા,