મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરમસદમાં
- ભાજપના આગેવાનો કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરશે
- મુખ્યમંત્રી 4 જિલ્લાના ખેડૂતોને કરશે સંબોધશે
- કિસાન બીલને લઇને કરશે સંબોધન
- આણંદ,ખેડા,વડોદરા,છોટાઉદેપુરના ખેડુતોને આપશે સમજ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
