Rajkot/ શહેરનાં આ વિસ્તારમાં આજે પાણી કાપ, અંદાજે 3 લાખ લોકોને નહી મળે પાણી

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… રાજકોટમાં આજે પાણી કાપ વોર્ડ 2, 3, 7, 14, 17, 18માં પાણીકાપ કોઠારીયામાં પાણીની લાઈનનું જોડાણ કરતા પાણીકાપ 3 લાખ લોકોને આજે નહીં મળે પાણી ઢેબર રોડ, જયુબેલી, જંકશન વિસ્તારમાં નહીં મળે પાણી લાલબહાદુર વિસ્તારમાં નહીં મળે પાણી મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા […]

Breaking News
corona 144 શહેરનાં આ વિસ્તારમાં આજે પાણી કાપ, અંદાજે 3 લાખ લોકોને નહી મળે પાણી

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

રાજકોટમાં આજે પાણી કાપ
વોર્ડ 2, 3, 7, 14, 17, 18માં પાણીકાપ
કોઠારીયામાં પાણીની લાઈનનું જોડાણ કરતા પાણીકાપ
3 લાખ લોકોને આજે નહીં મળે પાણી
ઢેબર રોડ, જયુબેલી, જંકશન વિસ્તારમાં નહીં મળે પાણી
લાલબહાદુર વિસ્તારમાં નહીં મળે પાણી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો