International/ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે મોટા સમાચાર , દરરોજ બે ફલાઇટને કાબુલ મોકલવામાં આવશે , દૈનિક બે ફ્લાઇટ ઓપરેટ કરવાની ભારતને મંજૂરી મળી , નાટો અને ભારત વચ્ચે થઇ સમજૂતી , તમામ અટવાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે , અત્યાર સુધીમાં 300 જેટલા ભારતીયોને પરત લવાયા

Breaking News