Not Set/ અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં આજથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે છે. આજે સાંજે કેજરીવાલ અમદાવાદ આવશે…. રાત્રી રોકાણ કર્યા બાદ કેજરીવાલ મહેસાણામાં પોલીસ દમનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોના પરિવારને મળી આશ્વાસન આપશે.. અને પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયા મંદિરે દર્શન કરશે. પાટીદારોનો ફાયદો લેવા આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની […]

India

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં આજથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે છે. આજે સાંજે કેજરીવાલ અમદાવાદ આવશે…. રાત્રી રોકાણ કર્યા બાદ કેજરીવાલ મહેસાણામાં પોલીસ દમનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોના પરિવારને મળી આશ્વાસન આપશે.. અને પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયા મંદિરે દર્શન કરશે. પાટીદારોનો ફાયદો લેવા આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહેસાણામાં પ્રથમ રાજકીય મુલાકાતે રાજકીય ગરમાવો સર્જાયો છે. સાથે જ સુરત અને અમદાવાદમાં કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.