Gujarat/ આણંદમાં બપોર બાદ રહેશે સ્વૈચ્છિક બંધ, સાંજે 4 થી સવારે 6 વાગ્યા સુધી બજારો બંધ , નગરપાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, 30 એપ્રિલ સુધી 4 થી સવારે 6 સુધી વેપાર-ધંધા રહેશે બંધ , કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય,

Breaking News