Gujarat/ ખેડા વડતાલ સ્વામી. મંદિરની ચૂંટણીનો મામલો , આજે મતગણતરી હાથ ધરવામાં આવશે , મંદિરના ગૃહસ્થ વિભાગ માટે થયું હતું મતદાન, દેવપક્ષ અને આચાર્ય પક્ષનો સત્તા માટે જંગ, અંદાજિત 47 ટકા મતદાન થયું હતું March 16, 2021parth amin Breaking News