India/
ખેલરત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદનાં નામે અપાશે, ખેલરત્ન એવોર્ડનું નામ બદલવાનો નિર્ણય, હવે મેજર ધ્યાનચંદનાં નામે અપાશે એવોર્ડ, કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો નિર્ણય, અનેક લોકોનાં સૂચન આવ્યા હોવાથી લેવાયો નિર્ણય, પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી