આરોગ્ય કેન્દ્ર/ ગીર સોમનાથ: આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી, કોડીનારના ડોળાસા આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી, કરોડોની સરકારી દવાનો જથ્થો થયો, નકામો, દર્દીઓને સારવાર માટે દવા અપાઇ જ નહીં, તમામ દવાઓ એક્સપાયર થઈ ગઈ, આગેવાનોએ મુલાકાત લેતાં મામલો બહાર આવ્યો, સમગ્ર મામલે જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું, જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)