Not Set/ ગુજરાતમાં વધુ રાહત મળવાની શક્યતા, રાત્રિ કરફ્યુના સમયમાં થઇ શકે ઘટાડો, મીની લોકડાઉનના સમયમાં થઇ શકે ઘટાડો, હાલ રાત્રિ કરફ્યુનો સમય 9 થી સવારે 6, રાત્રિ કર્ફયૂનાં સમયમાં થઇ શકે ઘટાડો, હાલ મીની લોકડાઉન બપોરે 3 પછી અમલી, મીની લોકડાઉનના સમયમાં ઘટાડો થઇ શકે, 36 શહેરોમાં જનજીવન રાબેતા મુજબ થઇ શકે, 4 જૂનના રોજ કરફ્યૂની મુદત થાય છે પૂર્ણ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)