Ahmedabad/ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહનું રથયાત્રા મુદ્દે નિવેદન , ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે:પ્રદિપસિંહ , કરફ્યૂ અને પ્રોટોકોલ મુજબ નીકળશે રથયાત્રા , મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર , પહિંદ વિધિમાં CM અને DY.CM રહેશે ઉપસ્થિત , રથયાત્રામાં પ્રસાદના વિતરણ પર રોક: પ્રદિપસિંહ

Breaking News