પ્રજ્ઞાન રોવર/ ચંદ્રયાન-3ને લઇ વધુ એક સારા સમાચાર, કાર્યકાળ પૂરો થયા બાદ ફરી કામ કરી શકે છે પ્રજ્ઞાન, હાલ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ફરી રહ્યું છે, 14 દિવસની રાત્રી પછી ચંદ્ર પર ઉગે છે સૂર્ય, સૂર્ય ઉગતાની સાથે ફરી સક્રિય થઇ શકે છે પ્રજ્ઞાન August 30, 2023jani Breaking News