Gujarat/ જુનાગઢ AAPના આગેવાનો પર હુમલાનો મામલો, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે કાર્યકરોના ધરણા, ગઈકાલથી હજુ સુધી ફરિયાદ ન લેવાતા ધરણા, વિસાવદરમાં આપ કાર્યકરોના રાત્રિથી ધરણા યથાવત, કોંગ્રેસ MLA હર્ષદ રિબડિયા પણ AAPના સમર્થનમાં July 1, 2021parth amin Breaking News