Gujarat/ પંજાબ કોંગ્રેસમાં નવા જૂનીના પૂરા સંકેત , અમરિંદર સિંહ અને અમિત શાહ વચ્ચે યોજાઇ બેઠક , કૃષિ આંદોલન અને કૃષિ બિલને લઇ બંને વચ્ચે ચર્ચા , અમરિંદર ફરીથી એકવાર શાહ સાથે કરશે મુલાકાત , ફાઇનલ મીટિંગ અમરિંદર સિંહ અને પીએમ મોદી વચ્ચે થશે , કૃષિ બિલને લઇ અસમંજસ દૂર કરવા પ્રયાસ મુદ્દે ચર્ચા , પંજાબના ખેડૂતો માટે અમિત શાહ સાથે ખાસ ચર્ચા , ઘઉંના પાક માટે સીસી લિમિટ રિલીઝ કરવા વિનંતી

Breaking News