બનાસકાંઠાના પાલનપુરમાં અંબિકા નગરમાં ધર્મ પરિવર્તનના પગલે હોબાળો….પાલનપુરમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની આશંકાએ વી.એચ.પીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જો કે આ વાત વાયુ વેગે પાલનપુરમાં ફેલાતા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. જયારે સત્ય શુ છે એ મામલે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે વી.એચ.પીના કાર્યકરોને સ્થાનીક પોલિસના જવાબથી સંતોષ ના થતા જિલ્લા એસ.પી. ને રજુઆત કરવામાં આવી હતી.
Not Set/ બનાસકાંઠાના પાલનપુરમાં અંબિકા નગરમાં ધર્મ પરિવર્તનના પગલે હોબાળો
બનાસકાંઠાના પાલનપુરમાં અંબિકા નગરમાં ધર્મ પરિવર્તનના પગલે હોબાળો….પાલનપુરમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની આશંકાએ વી.એચ.પીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જો કે આ વાત વાયુ વેગે પાલનપુરમાં ફેલાતા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. જયારે સત્ય શુ છે એ મામલે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે વી.એચ.પીના કાર્યકરોને સ્થાનીક પોલિસના જવાબથી સંતોષ ના થતા જિલ્લા એસ.પી. ને […]
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)