Gujarat/ બોટાદના ગઢડામા એક આધેડ પર છરી વડે હુમલો, પાંચ જેટલા શખ્સોએ એક આધેડ પર છરી વડે કર્યો હુમલો, જયંતી કનોરીયા પર છરીના ઘા ઝીંકી કર્યો હુમલો , ઘરે જઈને છરીના ઘા ઝીંકી કર્યો હુમલો , ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે ભાવનગર ખસેડાયા, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો, અંગત અદાવતમાં હુમલો કર્યો હુમલો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)