Mumbai/ બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન, મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, સવારે સાડા સાત વાગે દિલીપકુમારનું થયું નિધન, 98 વર્ષની જૈફ વયે દિલીપકુમારનું થયું નિધન, રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા દિલીપકુમાર, દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા July 7, 2021parth amin Breaking News