Breaking News/ ભરૂચ: ઉછાલી ગામ નજીકનો બ્રિજ જર્જરિત, અંકલેશ્વર રાજપીપલાને જોડતો એક છે બ્રિજ, બ્રિજ પર પડયા છે મસમોટા ભુવા, મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, જીવના જોખમો વાહન ચાલકો જવા મજબુર બન્યા July 4, 2023khusbu pandya Breaking News