Not Set/ ભોપાલમાં SBI બેન્કનાં ATM માંથી નિકળ્યા નંબર વગરની 500 ની નોટ

ભોપાલઃ નોટબંધી બાદ એવા ઘમા મામલા સામે આવ્યા છે જેમા એટીએમમાંથી નકલી/ખરાબ નોટ નીકળી હોય. આવો જ એક મામલો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. એમપીના દમોહમાં એસબીઆઇના એટીએમમાંથી પાંચ સૌ નાં એવા નોટ નિકળ્યા હતા. જેના પર નંબર નહોતા લખ્યા. નંબર વગરની નોટ નિકળ્યા બાદ એસબીઆઇના એટીએમને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ […]

India
500 note ભોપાલમાં SBI બેન્કનાં ATM માંથી નિકળ્યા નંબર વગરની 500 ની નોટ

ભોપાલઃ નોટબંધી બાદ એવા ઘમા મામલા સામે આવ્યા છે જેમા એટીએમમાંથી નકલી/ખરાબ નોટ નીકળી હોય. આવો જ એક મામલો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. એમપીના દમોહમાં એસબીઆઇના એટીએમમાંથી પાંચ સૌ નાં એવા નોટ નિકળ્યા હતા. જેના પર નંબર નહોતા લખ્યા. નંબર વગરની નોટ નિકળ્યા બાદ એસબીઆઇના એટીએમને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અને નોટની પણ ખરાઇ કરવામાં આવી રહી છે.

તસ્વીરમાં જે 500 રૂપિયાની નોટ દેખાઇ રહી છે, તેના પર નંબર નથી. લાલ ઘેરાના નિશાનની જગ્યાએ દરેક નોટ પર નંબર લખેલો હોય છે.  નારાયણ મહિરવાર નામના એક શિક્ષકને જ્યારે એટીએમમાંથી જ્યારે રૂપિયા કાઢ્યા તો 500 ની નોટમાંથી નંબર જ ગાયબ હતો.

અહિરવાર બાદ જ્યારે બીજા લોકોએ એટીએમમાંથી 500 રૂપિયાની નોટ કાઢ્યા તે પણ નંબર વગરના જ નિકળ્યા હતા. આવી રીતે 500 રૂપિયાના કુલ 6 નોટ નિકળ્યા હતા. જેમા નંબર નહોતા. આ મામલો સામે આવ્યા બાદ બેન્ક નંબર વગરની નોટ પરત લઇને તેમને નોટ બદલી આપવમાં આવી હતી.