સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ/ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીના CMના આદેશ, મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ કાર્યવાહી શરૂ, તકેદારી આયોગના સંદર્ભના કેસોમા થશે કાર્યવાહી, પડતર કેસોમા કાર્યવાહી કરવા માટે પરિપત્ર, મહેસુલ વિભાગે કર્યો ખાસ પરિપત્ર જારી કર્યો, પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)