Gujarat/ યાત્રાધામ ડાકોરને લઇને મોટા સમાચાર, ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય, ડાકોરનો મેળો બંધ રાખવા કલેક્ટરનો નિર્દેશ, 27,28,29 ત્રણ દિવસ મંદિર રહેશે બંધ, પદયાત્રિકોને ડાકોર નહીં આવવા કલેક્ટરનો નિર્દેશ

Uncategorized