Breaking News/ રાજકોટના ખોડિયાર નગરના નાળા માંથી લાશ મળી, અબ્દુલ નામના 45 વર્ષીય વ્યક્તિની લાશ મળી, બે દિવસ કરતા વધુ સમયથી નાળામાં લાશ પડી હોવાની શંકા, લાશનો પગ દેખાતા લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ, ઘટનાની જાણ થતા પોલી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, ફાયરની ટીમ દ્વારા લાશને નાળાની બહાર કઢાઈ, સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા July 9, 2023khusbu pandya Breaking News