મંત્રીનો ઘેરાવ/ રાજકોટમાં મંત્રીના ઘરની કરાઈ ઘેરાબંદી, મંત્રી ભાનુબેન બાબરીયાના ઘરનો ઘેરાવ, સ્વયંમ સૈનિક દળના કાર્યકરોએ કર્યો ઘેરાવ, SC, ST પર થતા અત્યાચાર મુદ્દે મંત્રીના ઘરનો ઘેરાવ. મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇ લગાવ્યા નારા, અત્યાચાર મુદ્દે કાર્યકરોમાં ભારે રોષની લાગણી August 31, 2023jani Breaking News