Gandhinagar/ રાજ્ય સરકારના નાણા વિભાગનો મહત્વનો નિર્ણય, સરકારી કર્મચારીઓ માટે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર, રાહત/વતન પ્રવાસ વર્ષ 2016-19માં થયો હતો 1 વર્ષનો વધારો, 31 ડિસે.20 પૂર્ણ થાય છે જેને ૩ માસ વધારો કરાયો, રાહત/વતન પ્રવાસ રાહત યોજનામાં ૩ માસનો વધારો, રા.સરકારે કર્મચારીઓ માટે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)