Not Set/
રાહુલનું સંબોધન, RSS અને ભાજપ પર પ્રહાર
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે મિશન ઓફ ગુજરાતના ભાગરૂપે એક દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોચ્યા છે. દિલ્હીથી પ્લેનથી સાડા બાર વાગ્યે અમદાવાદ પહોચ્યા બાદ રાહુલ ગાંધી સીધા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રિવરફ્રન્ટ ખાતે પહોચ્યા હતા. સંવાદ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર અકરા પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ પ્રહારો કરતા […]
