Breaking News/ સુરતઃ ઈશનપુર ગામે 11 પશુઓના મોત કુંડકેવડી ફળિયામાં 11 બકરીઓના મોત બકરીઓને ચરાવવા લઈ જતા બની ઘટના 40 બકરીઓ પૈકી 11 બકરીઓના ખેતરમાં મોત ખેતરમાં છાંટવામાં આવેલ ઝેરી દવાથી મોત થયા હોવાનું અનુમાન પોલીસ તેમજ તાલુકા પશુચિકિત્સકને જાણ કરાઇ June 5, 2023khusbu pandya Breaking News