Gujarat/ સુરત: માંગરોળથી દીપડો પાંજરે પુરાયો, કેટલાક દિવસથી દીપડો આંટાફેરા મારતો હતો, ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરાઈ, વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, મારણની લાલચમાં દીપડો પાંજરે પૂરાયો, વનવિભાગ દ્વારા દીપડાનો કબજો લેવાયો, સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ જંગલમાં ખસેડાશે

Breaking News
Breking News 1 4 સુરત: માંગરોળથી દીપડો પાંજરે પુરાયો, કેટલાક દિવસથી દીપડો આંટાફેરા મારતો હતો, ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરાઈ, વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, મારણની લાલચમાં દીપડો પાંજરે પૂરાયો, વનવિભાગ દ્વારા દીપડાનો કબજો લેવાયો, સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ જંગલમાં ખસેડાશે