Gujarat/ સુરેન્દ્રનગરમાં ST ડેપોના 25 કર્મીઓને કોરોના, ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્રસિંહનું કોરોનાથી થયું મોત , એસટીના અનેક રૂટ અને શિડ્યુલ કરાયા બંધ , કોરોના સંક્રમણ વધતા મુસાફરોમાં ફેલાયો ભય , એસટી ડેપોને સેનેટાઇઝ કરવામાં મુસાફરોની માગ

Breaking News