Not Set/ સુશાંતની આત્મહત્યા પર સની લિયોને ઇન્સ્ટાગ્રામ પર લખી ભાવુક પોસ્ટ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા. રવિવારે તેણે મુંબઈનાં તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતની આત્મહત્યાને લઈને માત્ર ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો અને આ જ કારણે તેણે આત્મહત્યા પણ કરી લીધી છે. […]

Uncategorized
1663bc0b58ccfa14b34bc5af23a0d29e સુશાંતની આત્મહત્યા પર સની લિયોને ઇન્સ્ટાગ્રામ પર લખી ભાવુક પોસ્ટ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા. રવિવારે તેણે મુંબઈનાં તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતની આત્મહત્યાને લઈને માત્ર ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો અને આ જ કારણે તેણે આત્મહત્યા પણ કરી લીધી છે. પોલીસે સુશાંતની આત્મહત્યાની પુષ્ટિ કરી છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોને પણ સુશાંતના નિધન પર શોક વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી ભાવનાત્મક પોસ્ટ લખી છે.

View this post on Instagram

I feel so sad to hear this news today. Didn’t know what to say or write because of this over whelming feeling of sadness for someone I did not know. (Trying to understand why still) I see a lot of people giving advice to people about depression and staying positive. Well sometimes it’s impossible to smile…impossible to laugh…to see or feel happiness…to find the good. We all have these feelings but there are some that can’t move forward and turn the page. So to say “stay positive” I feel is a little insensitive to those people that need professional help or the help from their friends and family. I’m sorry @sushantsinghrajput that your last option in this world was to take your own life. But I hope you found the happiness you deserve even though the ones you left behind will forever be sad you are no more. My love and heart goes to the family and friends who will never see you again. God bless you and your family. RIP

A post shared by Sunny Leone (@sunnyleone) on

સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું છે કે, આજે આ સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. આત્યંતિક દુઃખનાં કારણે, હું શું લખુ કે શું ન લખુ તે સમજાતું નથી. હું હજી પણ તે સમજવાનો પ્રયત્ન કરી રહી છુ કે આવુ કેમ કર્યુ. સની આગળ લખે છે કે મેં ઘણા લોકોને ડિપ્રેસન માટે અન્ય લોકોને સલાહ આપતી અને સકારાત્મક રહેવાની વાત કરતા જોયા છે, પરંતુ કેટલીક વાર હસવુ ખૂબ જ મુશ્કેલ અને અસંભવ લાગે છે. આટલું જ નહીં, ખુશીનો અનુભવ કરવો પણ મુશ્કેલ છે. સારી ચીજો શોધવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણે બધા આવી ભાવનાઓમાંથી પસાર થઈએ છીએ પરંતુ કેટલાક લોકો તેને છોડીને આગળ વધે છે અને કેટલાક તેમ કરવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં, તે લોકોએ સ્ટા પોઝિટિવ કહેવુ ઘણુ અસંવેદનશીલ હશે જેને પ્રોફેશનલ હેલ્પની જરૂર છે કે પછી જેને પરિવાર અને મિત્રોની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.