અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મુંબઈ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. સુશાંતના પિતાએ પણ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે, સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસ વિરુદ્ધ #ShameOnMumbaiPolice કેમ્પેન ચાલી રહ્યું છે.
સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહનું કહેવું છે કે, તેમના પુત્રના મૃત્યુના 40 દિવસ બાદ પણ મુંબઈ પોલીસ કંઈ ખાસ પ્રાપ્ત કરી શક્યું નથી, આથી ક્યાંકને ક્યાંક એ સંદેશ જાય છે કે તે કોઈ ઇરાદાપૂર્વકની કાર્યવાહી કરવા માંગતી નથી. ટ્વિટર પર હેશટેગ ShameOnMumbaiPolice ટ્રેન્ડ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકો આ અભિયાનમાં જોડાયા છે.
#ShameOnMumbaiPolice We Don’t Have Trust On You, You Guys Are Only Paid Policemens in The Mumbai Why U Wear Police Dress You Don’t Deserve That #SushantRheaTwist #SushantSinghRajpoot pic.twitter.com/IPzSpOESkw
— Jass (@Jass48608936) July 30, 2020
Loading tweet…