મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસ રહેશે બંધ
- 12 ડિસે.થી 14 ડિસે. સુધી ગુજરાત હાઇકોર્ટે રહેશે બંધ
- કોરોના સંક્રમણના થતા વધારાને જોતા લેવાયો નિર્ણય
- ગુજરાત હાઈકોર્ટેની સ્ટેડિંગ કમિટીએ લીધો મહત્વનો નિર્ણય
- સમગ્ર હાઈકોર્ટ પરિસર માં AMC દ્વારા કરાશે સેનેટાઈઝ કરાશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…