પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર રહ્યા હતા. એમ્સ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખૂબ જ દુ:ખ સાથે માહિતી આપી રહ્યા છે કે 24 ઓગસ્ટના રોજ 12:07 વાગ્યે, માનનીય સાંસદ અરૂણ જેટલી હવે આપડા વચ્ચે નથી.
આ લોકોએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ કરી અરુણ જેટલીના પરિવાર સાથે વાત
Arun Jaitley Ji was a political giant, towering intellectual and legal luminary. He was an articulate leader who made a lasting contribution to India. His passing away is very saddening. Spoke to his wife Sangeeta Ji as well as son Rohan, and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 24, 2019
નિર્મલા સિતારમણે આ રીતે આપી શ્રદ્ધાંજલિ
No words can describe the loss of Shri @arunjaitley. A mentor to many of us, a guide and a moral support and strength. Have learnt so much from him. A fine large-hearted person. Always ready to help anyone/everyone. His intelligence, sagacity, astuteness have no match.
— Nirmala Sitharaman (@nsitharaman) August 24, 2019
અરવિંદ કેજરીવાલે કહ્યું- પૂર્વ નાણાંમંત્રી અને વરિષ્ઠ નેતા અરુણ જેટલી જીનું અકાળ મૃત્યુએ દેશ માટે મોટું નુકસાન છે. કાયદાકીય વિદ્વાન અને તેના શાસન કુશળતા માટે જાણીતા એક અનુભવી રાજકીય નેતાને દેશ દ્વારા યાદ કરવામાં આવશે.
Untimely demise of former FM and senior leader Sh Arun Jaitley ji is a huge loss to the nation. A legal luminary and an experienced political leader known for his governance skills will be missed by the country. Thoughts and prayers with his family in this moment of grief. RIP
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 24, 2019
મમતા બેનર્જીએ અરુણ જેટલીના નિધન પીઆર કરુઓ શોક વ્યક્ત
Extremely saddened at the passing away of Arun Jaitley Ji, after a battle bravely borne. An outstanding Parliamentarian & a brilliant lawyer, appreciated across parties. His contribution to Indian polity will be remembered. My condolences to his wife, children, friends & admirers
— Mamata Banerjee (@MamataOfficial) August 24, 2019
શશિ થરૂરે ટ્વીટ કરીને અને જેટલીના મોત પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, મારા મિત્ર અને દિલ્હી યુનિવર્સિટીના વરિષ્ઠના અવસાનથી મને ખૂબ દુખ થયું છે. જ્યારે તેઓ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનમાં હતા ત્યારે અમે સૌ પ્રથમ મુલાકાત કરી હતી અને હું સેન્ટ સ્ટીફન કોલેજ યુનિયનનો પ્રમુખ હતો. રાજકીય મતભેદો હોવા છતાં, અમે એકબીજાને માન આપ્યું અને બજેટમાં લોકસભામાં ચર્ચા કરી.
Deeply saddened by the tragic passing of my friend&DelhiUniv senior @arunjaitley. We first met when he was at DUSU& I was President of StStephen’sCollegeUnion. Despite political differences we enjoyed a healthy mutual respect&debated his Budget often in LS. A great loss4India pic.twitter.com/RzxO1V6NTV
— Shashi Tharoor (@ShashiTharoor) August 24, 2019
અમિત શાહ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ
अरुण जेटली जी के निधन से अत्यंत दुःखी हूँ, जेटली जी का जाना मेरे लिये एक व्यक्तिगत क्षति है।
उनके रूप में मैंने न सिर्फ संगठन का एक वरिष्ठ नेता खोया है बल्कि परिवार का एक ऐसा अभिन्न सदस्य भी खोया है जिनका साथ और मार्गदर्शन मुझे वर्षो तक प्राप्त होता रहा।
— Amit Shah (@AmitShah) August 24, 2019
રિતેશ દેશમુખ
Deeply saddened by the passing away of Shri #ArunJaitley ji… deepest condolences to the family & loved ones. 🙏🏽 pic.twitter.com/hhxcbj9C03
— Riteish Deshmukh (@Riteishd) August 24, 2019
કરણ જોહર
https://twitter.com/karanjohar/status/1165163163035324417
અનિલ કપૂર
Met Shri #ArunJaitley Ji almost 20 years back for the first time & have been his admirer ever since.
His demise is a huge loss for our nation.
Will be truly missed.
My heartfelt condolences to the family. 🙏🏻 pic.twitter.com/XsBXwQnpj0— Anil Kapoor (@AnilKapoor) August 24, 2019
