![કારગીલ વિજય દિવસ/ રાજનાથ સિંહે વીર જવાનને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુશ્મનોને કારગીલની જેમ.... 3 9065959334858bf715a0517fd5a0dd38 1 કારગીલ વિજય દિવસ/ રાજનાથ સિંહે વીર જવાનને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુશ્મનોને કારગીલની જેમ....](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/9065959334858bf715a0517fd5a0dd38-1.png)
આજે દેશભરમાં 21 મી કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે MoS રક્ષા શ્રીપદ નાયક અને ત્રણ સેનાના વડાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
Delhi: Defence Minister Rajnath Singh, MoS Defence Shripad Naik and three service chiefs pay tribute at the National War Memorial on the 21st anniversary of India’s victory in the Kargil War. pic.twitter.com/Mf14KJ0ENh
— ANI (@ANI) July 26, 2020