દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 5 નવેમ્બર 2020, ગુરૂવાર
- તિથિ – આસો સુદ પાંચમ
- રાશિ – મિથુન (ક,છ,ઘ)
- નક્ષત્ર – આદ્રા
- યોગ – શિવ
- કરણ – કૌલવ
દિન વિશેષ –
- શુભ ચોઘડીયું – સવારે 6.42 થી 8.07
- આવતીકાલનો દિવસ શુભ-અશુભની દૃષ્ટિએ મધ્યમ છે
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- ધન સંબંધી ખેંચ વર્તાઈ શકે છે
- શુભ પ્રવાસ થઈ શકે
- બપોર પછી વ્યસ્તતા વધી જાય
- જ્યોતિષીઓ માટે સુગમતા રહે
* વૃષભ (બ,વ,ઉ) –
- પ્રેમ સંબંધો રચાઈ શકે
- ખોટા ખર્ચાથી સાવધાન રહેવું
- આરોગ્ય જાળવવું પડશે
- મન થોડું અશાંત રહી શકે છે
* મિથુન (ક,છ,ઘ) –
- ઘરમાં ખર્ચ સંબંધી ચર્ચા વધુ રહે
- પરદેશ જવાના વિચાર આવે
- જીવનસાથી સાથે સુમેળ વધે
- વેપારમાં પ્રગતિ મળતી જણાય
* કર્ક (ડ,હ) –
- મિત્રો સાથે મતભેદથી સાચવવું
- કોઈના જામીન થતા પહેલા વિચારવું
- વિધર્મી મિત્રો તમને લાભ આપે
- શોધ-સંશોધનમાં વધુ વ્યસ્તતા રહે
* સિંહ (મ,ટ) –
- રાજનીતિ સાથેનાને લાભ
- કાર્ય કરવામાં નિપુણ
- લાભ થઈ શકે છે
- વેપારમાં નવા કાર્ય થાય
* કન્યા (પ,ઠ,ણ) –
- નોકરીની તક મળે
- ઘરમાં નવી ચીજવસ્તુ વસાવાય
- છેલ્લે વધુ ખર્ચ કર્યાનો અહેસાસ ખૂબ થાય
- સામાજિક સંબંધો મજબૂત બને
* તુલા (ર,ત) –
- આરોગ્ય જાળવવું
- શ્વસુર પક્ષ સાથે મતભેદ રહે
- બિમારી હોય તો ઝડપથી ઇલાજ કરાવવો
- છૂપું કાર્ય કરતા પહેલા સાવધાન રહેજો
* વૃશ્ચિક (ન,ય) –
- પ્રવાસમાં વિઘ્નો આવે
- ધન સંબંધી બાબતોમાં લાભ
- શ્વસુર પક્ષથી લાભ
- શુભકાર્યો થાય
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- નોકરીમાં સાવધાન રહેવું
- શત્રુપીડા થઈ શકે
- અપેક્ષા કરતા ઓછું મળ્યાનો વિચાર સતાવે
- વેપારમાં પ્રગતિ જણાય
* મકર (ખ,જ) –
- ધર્મકાર્યો થાય
- આરોગ્ય જાળવવું
- સંતાન સાથે મતભેદ રહે
- સંતાનથી જ લાભ થઈ શકે છે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- જીવનસાથીના મિત્રોથી સાવધાન
- કહેતા-કહેતી ન થાય તે જોવું
- ઘરમાં થોડો મતભેદ જેવું રહે
- વડીલોથી લાભ મળી જાય
* મિન (દ,ચ,ઝ,થ) –
- કાર્યો ગૂંચવાઈ શકે
- બધુ સરસ ચાલતું હોય પણ લાભ ન મળે
- પ્રવાસ વધુ રહે
- વેપારમાં ખર્ચ વધી શકે છે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પુરૂષસૂક્તનો પાઠ કરવો અને તુલસીદેવીનું પૂજન કરવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.