Gujarat/ આણંદ એગ્રિકલ્ચર યુનિ.ના વીસી કોરોના સંક્રમિત, ડો. આર.વી. વ્યાસનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે કરાયા દાખલ, યુનિ.ના સ્ટાફ નો પણ કોરોના ટેસ્ટ કરાવાશે, એડમિન અને એકેડેમિક સ્ટાફ નો કરાવાશે કોવીડ ટેસ્ટ February 16, 2021February 16, 2021parth amin Breaking News