Gujarat/ અમદાવાદમાં મોતના આંકડાને લઈ ખુલાસો , સરકાર અને શબવાહીના આંકડામાં વિસંગતતા, કોરોના માટે મંગાવેલી શબવાહિનીના આંકડા જુદા , શહેરમાં 7 દિવસમાં સરકારી ચોપડે 33ના મોત , કોર્પોરેશન 45 કોરોના મૃતક માટે મોકલી શબ વાહીની , ખાનગી શબવાહીનીમાં પણ લઈ જવાતા હોય છે મૃતદેહ , કોરોના માટે સરકારી શબવાહીની માટે 2 કલાકનું વેઇટિંગ , શહેરના સ્મશાનગૃહમાં પણ 2 કલાક જેટલું વેઇટિંગ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)