Mumbai/ મુંબઇ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 12 દર્દીનાં મોત, મુંબઇનાં વિરાર સ્થિતિ કોવિડ હોસ્પિટલમાં આગ, હોસ્પિટલમાં આગ લાગતા 12 કોરોના દર્દીનાં મોત, 5 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા, વિરારની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગની ઘટના, 10 જેટલી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)