Ahmedabad/ અમદાવાદ શાહઆલમમાં મકાન ધરાશાયી, શાહ આલમ ચાર માળીયા વિસ્તારની ઘટના, ચારમળિયા મકાનમાં સીઢીના સ્લેબ તુટ્યા, ફાયરબ્રિગેડની ટીમે 24 લોકોને બચાવ્યા, મકાન ધરાશાયીમાં કોઈ જાનહાનિ નહીં June 7, 2021parth amin Breaking News