Gujarat/ હવે 8 મહાનગરોમાં જ રહેશે રાત્રિ કર્ફ્યુ અમલમાં ગુજરાતમાં લગ્ન સમારોહમાં 150 લોકોને મંજૂરી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ કોરોનાના કેસ ઘટના રા.સરકાર દ્વારા લેવાયો નિર્ણય હોટલમાં 9 વાગ્યા સુધી બેસીને જમી શકાશે જાહેર બસ સેવા 75 ટકા ક્ષમતા સાથે દોડશે ધો.9 થી 11ના ટ્યૂશન ક્લાસિસને મંજૂરી ટ્યુશન ક્લાસિસને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગપુલ બંધ જીમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે કોરોના SOPને આધિન ચાલુ રાખી શકાશે જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે SOPને આધિન ખુલ્લા રાખી શકાશે વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે SOPને આધિન ચાલુ રખાશે

Breaking News