Gujarat/ સુરતમાં સુમુલ ડેરીનો મહત્વનો નિર્ણય, 100 કરોડ રૂપિયા 0%વ્યાજે ધિરાણ કરશે, ચેરમેન માનસિંગ પટેલે જાહેરાત કરી, સુમુલ પશુપાલકો માટે ખુશીના સમાચાર, ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય, ડેરીનું વર્ષ 2020-21માં 4 હજાર 139 કરોડનું ટર્નઓવર, પશુપાલકોને 2 હજાર 650 કરોડ ચૂકવાયા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)