Gujarat/ વડોદરામાં મેયર, ડે.મેયર, મ્યુ.કમિશ્નરનો ઘેરાવો , મેયર કેયુર રોકડીયા, મ્યુ.કમિશ્નર શાલિની અગ્રવાલનો ઘેરાવો , નાગરિકોએ મનપા સત્તાધીશોનો ઉધડો લીધો , વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટીનાં રહીશો અકળાયા , ડ્રેનેજ ઉભરાવાની જટિલ સમસ્યાથી ત્રાસ્યા રહીશો , રહીશોએ શાસકોનો ઉધડો લઇ બળાપો ઠાલવ્યો , વરસાદનાં પાણીને કારણે સમસ્યા વધુ ઘેરી બની , વિસ્તારમાં રોગચાળો ફેલાતાં રહીશો ઉશ્કેરાયાં
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)