દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોરોનાનો આંક સતત ઘટતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા છે. મહત્વનુ છે કે થોડા દિવસ થી કેસોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 4710 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 1451 કે માં નોંધાયા છે. સુરતમા છેલ્લા 24 કલાક માં 174 કેસ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 781, કેસ રાજકોટમાં 137,ગાંધીનગરમાં કેસ 202નોંધાયા છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 11,184 કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત 34 થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 12,00,001સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 11,34,683 ગઇ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો
રાજ્યમાં કોરોનાથી આજે 34 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 4710 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 1451 કેસ
વડોદરામાં 781, સુરતમાં 174 કેસ
રાજકોટમાં 137, ગાંધીનગરમાં 202 કેસ
છેલ્લા 24 કલાકમાં વાંલોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 51,013
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,00,001
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 11,34,683