Breaking News/ ડાકોર રણછોડરાયજી મંદિરમાં નાવ મનોરથ મહોત્સવ ગોપાલ લાલજીને નાવમાં બેસાડી વિહાર કરાવાયો કીર્તનોની સુરાવલી વચ્ચે વાજતે ગાજતે લાલજીનો નૌકા વિહાર ઠાકોરજીના નૌકા વિહારના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું ભાવિક ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી May 24, 2023Maya Sindhav Breaking News