અકસ્માત/ અમદાવાદઃ રથયાત્રામાં બાલ્કની તૂટવાનો મામલો ગઇકાલે રથયાત્રા દરમ્યાન તૂટી હતી બાલ્કની મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું મૃતકના પરિવારને 4 લાખની સહાયની કરી જાહેરાત ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત ઇજાગ્રસ્ત લોકો જલદી સાજા થાય તેવી કરી પ્રાર્થના
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)