રોગચાળો/
સુરત બાદ હવે વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળામાં વધારો, શહેરની સરકારી હોસ્પિટલોમાં લાગી દર્દીઓની લાંબી લાઈનો, માત્ર એક જ દિવસમાં અધધ 553 કેસો સામે આવ્યા, ગત રોજ ડેન્ગ્યુના 6, કોલેરાનો 1 કેસ સામે આવ્યો, ગત રોજ તાવના 49, ચિકનગુનિયાના 2 કેસો નોંધાયા, ઝાડા-ઉલ્ટીના પણ 47 કેસો ગત રોજ સામે આવ્યા, રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો, વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું