ખેડૂતો માટે મોટી જાહેરાત/ ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, નર્મદા ડેમમાંથી સુજલામ સુફલામની 14 પાઇપલાઇનમાં છોડશે પાણી, સાણંદ અને આસપાસના વિસ્તારોના ખેડૂતોને મળશે લાભ, ડાંગર પકવતા ખેડૂતોને બે થી ત્રણ દિવસમાં જ સિંચાઇનું પાણી અપાશે August 30, 2023jani Breaking News