Gandhinagar News/ હર્ષ સંઘવીના કડક પગલાઃ રાજ્યમાં હિન્દુ નામથી ચાલતી 27 હોટેલના પરવાના થયા રદ

રાજ્યના હાઈવે પર ખોટા પરવાનાઓ સાથે હિન્દુ નામનો ઉપયોગ કરતી હોટલોનો પરવાનો રદ કર્યો છે. 27 હોટલ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : રાજ્યના હાઇવે પર ખોટા પરવાનાઓ સાથે વ્યવસાય કરતી 27 હોટલ્સ પર તંત્રએ કડક કાર્યવાહી કરી છે. છેલ્લા એક વર્ષથી કેટલીક હોટલો હિન્દુ નામનો દુરુપયોગ કરી એસટી બસના મુસાફરોને લૂંટતી હતી. આ હોટલ્સના માલિકોએ ખોટા પરવાનાઓ મેળવી GSRTC પાસેથી હિન્દુ નામનો ઉપયોગ કરતાં હતા, જે હાલ રદ કરવામાં આવ્યા છે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે કડક પગલાં લેતા જણાવ્યું કે, આવા ખોટા પરવાનાઓ સાથે ચાલતી હોટલ્સને સજા મળવાની છે, અને ભવિષ્યમાં આ પ્રકારના ગુનાઓ પર કાબૂ પાડવા માટે તંત્ર દ્વારા નિયમિત ચકાસણી કરવામાં આવશે. આ હોટલ્સના પરવાનગીને રદ કરીને રાજ્યમાં ગતિશીલ પરિવહન વ્યવસ્થા અને ટૂરિઝમ ક્ષેત્ર માટે સકારાત્મક સાબિત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેંત્રુજયનો પ્રવાસ કરી ભગવંતોના આશીર્વાદ મેળવ્યા

આ પણ વાંચો: ‘હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે’, હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ

આ પણ વાંચો: ટ્રાફિક નિયમ ભંગ સામે રાજ્યમાં 365 દિવસ ચલાવો પોલીસ ડ્રાઈવ: હર્ષ સંઘવી