Ahmedabad news અમદાવાદના ચંડોળા મેગા ડિમોલિશનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. ચંડોળા તળાવ ડિમોલિશનને લઈને વિશેષ સમીક્ષા બેઠક થઈ હતી. ત્યાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વચ્ચે સ્વર્ણિમ સંકુલ 2માં આવેલી ઓફિસમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમજ ચંડોળા મેગા ડિમોલિશન બાબતે યોજાયેલી આ બેઠકમાં અમદાવાદ પોલીસ, કલેક્ટર અને AMCના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા વચ્ચે થયેલી આ બેઠકમાં ચંડોળામાં થયેલી કાર્યવાહી તેમજ કામગીરીના આયોજન માટે બેઠક મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના ઈન્દીરાબ્રીજ પાસ આવેલા ફલેટમાં લાગી આગ, બે બાળકો ફસાયા

આ પણ વાંચો:અમદાવાદના ખોખરામાં અનુપમ સિનેમા પાસે શરણમ-5 બિલ્ડિંગમાં આગ

આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસણમાં લાગી ભીષણ આગ, આગને કાબૂમાં લેવા બિલ્ડીંગના કાચ તો