Gandhinagar News/ 17 મી સપ્ટેમ્બરથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ…

“સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનની પૂર્વ તૈયારી સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. આ અભિયાન અંતર્ગત…

Gujarat Gandhinagar

Gandhinagar News: 17 સપ્ટેમ્બરથી દેશવ્યાપી શરુ થનાર “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાન (Sashakt Nari, Sashakt Parivaar Campaign)ની પૂર્વ તૈયારી સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી.

[fvplayer id=”105″]

17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર (17th September to 2nd October) સુધી સમગ્ર દેશમાં આ અભિયાન ચાલશે.

આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવશે.

[fvplayer id=”106″]

ગુજરાતમાં પણ આ અભિયાનના ભાગરૂપે 7700 થી વધુ જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન થશે.

કરોડોની સંખ્યામાં નાગરિકો મેડિકલ સ્ક્રિનિંગ કૅમ્પ સુવિધાનું નામ લાભ લે તે પ્રમાણેનું આયોજન હાથ ધરાશે.

[fvplayer id=”107″]

આ અભિયાન અંતર્ગત, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ, સિકલ સેલ એનિમિયા સ્ક્રિનિંગ NCD ચેકઅપ,ઓર્ગન ડોનેશન અને બ્લડ ડોનેશન સંદર્ભે જનજાગૃતિ હાથ ધરવામાં આવશે તથા સાર્વત્રિક રસીકરણ જેવા કાર્યક્રમો હાથ ધરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન થશે

આ પણ વાંચો:ઈઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભામાં CAG રિપોર્ટ 2023-24, રાજ્યની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર